Site icon News Continuous Bureau | Mumbai

 શું મુંબઈ શહેરમાં કોઇપણ પ્રકલ્પને કારણે તમારું ઘર તૂટી ગયું છે? હવે 50 લાખ રૂપિયા મળી શકશે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર 

મુંબઈ સ્ટેન્ડિંગ કમિટીમાં એક પ્રસ્તાવ પારીત કર્યો છે. આ નવા પ્રસ્તાવ મુજબ મુંબઇ શહેરમાં રહેનાર કોઈપણ વ્યક્તિ નું ઘર અથવા પ્રોપર્ટી કે પછી બીજી કોઈ સંપત્તિને નુકસાન પહોંચ્યું હોય તો તેની અવેજીમાં તેને ઘરના સ્થાને પૈસા મળી શકશે. અગાઉ આ યોજના મુજબ લોકોને મહત્તમ ૩૦ લાખ રૂપિયા મળી શકતા હતા. હવે આ પૈસા ની મર્યાદા વધારીને 50 લાખ કરવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે મુંબઈ શહેરમાં ઘર ની અવેજીમાં જે વ્યક્તિને ઘર ન જોઈતું હોય તે વ્યક્તિ પૈસા લઈ શકે છે.

મુંબઈગરા માટે સારા સમાચાર: ડીએન નગર અને દહિસર વચ્ચેના મેટ્રો 2A રૂટ પર પુલનું બાંધકામ પૂર્ણ, આ મહિના સુધીમાં દોડતી થશે મેટ્રો
 

Mumbai Andheri Builder Loan Scam। અંધેરીમાં બિલ્ડર સાથે મોટી ઠગાઈ ૧૦૦ કરોડની લોન અપાવવાના બહાને ૪૦ લાખની છેતરપિંડી, કન્સલ્ટન્ટ વિરૂદ્ધ ગુનો દાખલ
Mumbai Cyber Cell Fraud। મુંબઈ સોશિયલ મીડિયા એપ પર મિત્રતા કરીને વેપારી સાથે ૨૧.૫ લાખ રૂપિયાની ઓનલાઈન ટ્રેડિંગ છેતરપિંડી
Mumbai Mazgaon Construction Accident। ભાયખલામાં બાંધકામ સાઇટ પર અકસ્માત બેદરકારી બદલ સુપરવાઈઝર અને મેનેજર સામે ગુનો દાખલ, એક મજૂરનું મોત
Mumbai Byculla Bike Theft। ભાયખલામાં ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફિસ બહારથી જ પોલીસ કોન્સ્ટેબલની બાઇક ચોરાઈ, પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
Exit mobile version