Site icon News Continuous Bureau | Mumbai

 શું મુંબઈ શહેરમાં કોઇપણ પ્રકલ્પને કારણે તમારું ઘર તૂટી ગયું છે? હવે 50 લાખ રૂપિયા મળી શકશે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર 

મુંબઈ સ્ટેન્ડિંગ કમિટીમાં એક પ્રસ્તાવ પારીત કર્યો છે. આ નવા પ્રસ્તાવ મુજબ મુંબઇ શહેરમાં રહેનાર કોઈપણ વ્યક્તિ નું ઘર અથવા પ્રોપર્ટી કે પછી બીજી કોઈ સંપત્તિને નુકસાન પહોંચ્યું હોય તો તેની અવેજીમાં તેને ઘરના સ્થાને પૈસા મળી શકશે. અગાઉ આ યોજના મુજબ લોકોને મહત્તમ ૩૦ લાખ રૂપિયા મળી શકતા હતા. હવે આ પૈસા ની મર્યાદા વધારીને 50 લાખ કરવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે મુંબઈ શહેરમાં ઘર ની અવેજીમાં જે વ્યક્તિને ઘર ન જોઈતું હોય તે વ્યક્તિ પૈસા લઈ શકે છે.

મુંબઈગરા માટે સારા સમાચાર: ડીએન નગર અને દહિસર વચ્ચેના મેટ્રો 2A રૂટ પર પુલનું બાંધકામ પૂર્ણ, આ મહિના સુધીમાં દોડતી થશે મેટ્રો
 

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version