Site icon

મુંબઈમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો, કોવીડ-19ના કેસ ઘટવા પાછળ આ છે કારણ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

ગુરુવાર,

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના દર્દીઓના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

શહેરમાં ત્રીજી લહેર ઓસરતાંની સાથે, BMCએ રેલવે સ્ટેશનો અને બીચ જેવા અન્ય જાહેર સ્થળો પર માસ ટેસ્ટિંગ બંધ કરી દીધું છે.

જાન્યુઆરીની શરૂઆતમાં દૈનિક 70,000 કોવિડ ટેસ્ટ થતા હતા, જે હવે છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડીને 20,000 સુધી કરવામાં આવ્યા છે.  

પરીક્ષણમાં ઘટાડો થવાનું બીજું કારણ છે કે ગયા મહિને કેન્દ્ર સરકાર માત્ર લક્ષણોવાળા લોકોનું પરીક્ષણ કરવાની સલાહ આપી હતી.  

ઉલેખનીય છે કે માર્ચ 2020 માં રોગચાળો શરૂ થયો ત્યારથી, અત્યાર સુધીમાં 1.6 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મુંબઈમાં પ્રોપર્ટી લેવું મોંધુ બનશે. સરકાર મેટ્રો ઉપકર લગાવવાની ફીરાકમાં, સ્ટેમ્પ ડ્યુટી પણ વધવાની શક્યતા; જાણો વિગતે

Mumbai Police: કરોડોની રિકવરીથી પોલીસ પરનો વિશ્વાસ દૃઢ: ચોરીનો માલ પરત મળતા લોકો ખુશ
Mira Bhayandar Municipal Corporation: હવે મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં બધુંજ કામ માત્ર મરાઠીમાં
Mumbai: મુંબઈના આ વિસ્તાર માં ફાટી નીકળી ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ, ભયાનક વીડિયો આવ્યો સામે
Mumbai: રૂપિયા માટે ખૂની ખેલ: લારી ચાલક હત્યાના ગુનામાં તેના ત્રણ મિત્રોની મુંબઈમાં ધરપકડ
Exit mobile version