Site icon

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે કોરોના સંદર્ભે રીવ્યુ મીટીંગ કરી. અનેક મહત્વના નિર્ણયો લેવાયા. હવે ઇમારતો સીલ થશે. જાણો અહીં…

કોરોના સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર એ તત્કાળ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાએ સંખ્યાબંધ નિર્ણયો લીધા છે. જેને કારણે સામાન્ય મુંબઈ કરને હવે સંભાળીને કામ કરવું પડશે. પાલિકાએ જે નિર્ણય લીધા તે નીચે મુજબ છે.

 

Join Our WhatsApp Community

લગ્ન સમારંભમાં નિયમોનો ભંગ કરનાર લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવશે

 

કોરંટીન ના નિયમો ભંગ કરનારની વિરુદ્ધમાં પણ એફ.આઇ.આર કરવામાં આવશે

 

જે ઇમારતમાં પાંચથી વધુ કોરોના ના દર્દીઓ હશે તે ઈમારતને સંપૂર્ણપણે સીલ કરવામાં આવશે.

 

રેલવે ટ્રાવેલિંગ દરમિયાન નિયમ ભંગ કરનારાઓને પકડવા માટે 300 વધુ માર્શલ તહેનાત કરવામાં આવશે

 

માર્શલ સરખી રીતે કામ કરે તેથી તેઓને દૈનિક 25000 રૂપિયા દંડ તરીકે વસૂલ કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવશે.

 

લગ્નના હોલ,સાર્વજનિક જગ્યા પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે

 

બ્રાઝિલથી આવનાર લોકોને સરકારી ઇમારતમાં રોકાવું પડશે

 

જે વિસ્તારમાં કોરોના ના દર્દી વધુ મળશે ત્યાં કોરોના ટેસ્ટિંગ ની સંખ્યા વધારવામાં આવશે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version