હવે જે દર્દીઓને ખરેખર આઈ સી યુ ની જરૂરત નથી તેમને હોટલમાં શીફ્ટ કરવામાં આવશે. બીએમસી નો નિર્ણય.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર

મુંબઈમાં હોસ્પિટલોમાં હવે જગ્યા બચી નથી. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ એક નવો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા ખાનગી હોસ્પિટલમાં એ બેડ સંદર્ભે તપાસ કરી રહી છે જેમાં તેવા દર્દીઓ છે જેમને ખરેખર આઇસીયુ કે પછી વીઆઇપી ટ્રીટમેન્ટની જરૂર નથી. આ તમામ દર્દીઓને હોટલમાં શિફ્ટ કરવામાં આવશે. જેથી જરૂરતમંદ લોકોને મહત્વપૂર્ણ વૈદકીય સુવિધા મળી રહે.


મહાનગરપાલિકા એ આ સંદર્ભે ના આદેશ પોતાના ઓફિસર્સ ને આપી દીધા છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More