બોમ્બે હાઇકોર્ટના વકીલો સાથે કોર્ટમાં કામ કરતા આ લોકોને પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મળી મંજૂરી.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧

સોમવાર

સામાન્ય લોકો અને રાજકીય નેતાઓ દ્વારા આમ જનતા માટે સ્થાનિક ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાની વધતી માંગ વચ્ચે ફ્રન્ટ લાઇન કામદારોમાં એડવોકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આથી, વકીલો અને કોર્ટમાં કામ કરતા કારકુનોને મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

બાર એસોસિએશનને રસીકરણ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે. તે પછી, એસોસિએશન વકીલોને પાસની મંજૂરી માટે પ્રમાણપત્ર આપશે

જોકે આ પ્રમાણપત્ર બતાવીને ટિકિટ બારી પર માત્ર પાસ જ આપવામાં આવશે, દૈનિક ટિકિટ ઉપલબ્ધ થશે નહીં.

આમ જનતાને મોંઘવારીનો વધુ એક ડામ: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં થયો આટલા રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More