બોરીવલી નું સંજય ગાંધી નેશનલ પાર્ક હવે પ્રવાસીઓ માટે આ દિવસથી ખુલ્યું. આ સમય દરમિયાન પ્રવેશ મળશે. જાણો વિગત.

by Dr. Mayur Parikh

બોરીવલી સ્થિત સંજય ગાંધી નેશનલ પાર્ક હવે મોર્નિંગ વોક કરનાર લોકો તેમજ સહેલાણીઓ માટે ખુલ્લું રહેશે.

૧૫મી જૂનના દિવસથી સવારે પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી મોર્નિંગ વોક કરનાર લોકો નેશનલ પાર્કમાં જઈ શકશે.

આ ઉપરાંત સવારે 7:30 થી 9:00 દરમિયાન સાયકલ ચલાવનારાઓ તેમજ અન્ય લોકો ને પાર્કમાં પ્રવેશ મળશે.

પંજાબમાં ભાજપ એકલું પડી ગયું. અકાલી દળ અને બસપા સાથે આવી ગયા.
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More