Site icon

 રેલ્વે ની ટિકિટ વેચાય છે તે ટિકિટ કાઉન્ટર ના કર્મચારીઓને જ કોરોના નીકળ્યો. મુંબઈના બોરીવલી નો કિસ્સો. અનેક લોકો પર ખતરો…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

બોરિવલી રેલ્વે સ્ટેશન પર આવેલી આરક્ષણ બારીના ૮ કર્મચારીઓને કોરોના થયો છે.આ વ્યક્તિઓમાંથી ચારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે કે અન્ય ચારને કોરન્ટીન કરવામાં આવ્યા છે. 

મુંબઈ મહાનગરપાલિકાએ તમામ રેલવે સ્ટેશન પર મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ શરૂ કર્યું છે. જેના ભાગરૂપે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ કેસ પકડાયા હતા. આ કેસ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. કારણ કે એ તમામ લોકો જેમણે તેમની પાસેથી ટિકિટ ખરીદી હતી તેઓ પણ ખતરામાં આવી ગયા છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version