બિગ બ્રેકીંગ: સવાર સવારમાં આ કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરોને ભોગવવી પડી હાલાકી’ જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે સવાર સવારમાં મધ્ય રેલવેનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

અંબરનાથ અને બદલાપુર રેલ્વે સ્ટેશન વચ્ચે લાતુર મેઈલ એક્સપ્રેસનું એન્જિન ફેલ થવાને કારણે  મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. 

રેલ વ્યવહાર ખોરવાઈ જતા કામકાજ પર જતા નાગરિકોને ભારે તકલીફ પડી હતી.

જોકે સવારે 7.50 વાગ્યાથી રેલ વ્યવહાર પૂર્વવત થઇ ગયો હતો અને હવે તે સામાન્ય રીતે ચાલી રહ્યો છે.

મુંબઈમાં ભીડભાડવાળા 19 સ્ટેશનો પર બાંધવામાં આવશે એક માળાના સ્ટેશન, સરકાર ખર્ચશે અધધ આટલા કરોડ રૂપિયા… જાણો વિગતે
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More