મુંબઈના આ વિસ્તારમાં આવેલી જેલમાં કોરોના વિસ્ફોટ, આટલા લોકો આવ્યા કોરોનાની ચપેટમાં ; જાણો વિગતે   

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 જાન્યુઆરી 2022

ગુરુવાર

મહામારી કોરોના ડોકટરો, રાજકરણીઓ બાદ હવે જેલના કેદીઓને પણ પોતાની ચપેટમાં લેવાનું શરૂ કર્યું છે  

પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈની ભાયખલા જેલમાં 111 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

આ સંક્રમિત દર્દીઓમાં 109 કેદી અને 2 જેલના સ્ટાફ મેમ્બર છે.

આ દરમિયાન એક દર્દીએ જીવ પણ ગુમાવ્યો છે. જો કે, જેલમાં કેદીઓનું કોરોના સંક્રમિત થવું એ નવી વાત નથી. 

કોરોના ની પ્રથમ અને બીજી લહેર દરમિયાન પણ મોટી સંખ્યામાં કેદીઓ અને અન્ય જેલના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં હતા. 

મુંબઈમાં કોરોનાના આંકડા શેરબજારની જેમ! આજે શહેરમાં ફરી નવા કેસમાં આવ્યો ઉછાળો, મહાનગરપાલિકા ચિંતિત; જાણો આજના તાજા આંકડા અહીં 
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More