મુંબઈ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ની સામે પોલીસે કોરોના ના નિયમ ભંગ બદલ કેસ નોંધ્યો. જાણો વિગત

by Dr. Mayur Parikh

મુંબઈ રિજનલ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અશોક ઉર્ફે 'ભાઈ' જગતાપ સહિત 50 કામદારો સામે કોરોના મહામારીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. 

આ મામલે આઇપીસી તથા મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટની કલમ 188 અને 269 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

જોકે આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી 

ઉલ્લેખનીય છે કે ગત શનિવારે અશોક જગતાપ તથા અન્ય કાર્યકરો સાથે મળીને ઇંધણના વધતા ભાવ સામે ગોરેગાંવમાં વિરોધ કરી રહ્યા હતા. એમાંના કેટલાક કાર્યકરોએ વિરોધ-પ્રદર્શન દરમિયાન માસ્ક પહેર્યા નહોતા. 

નાળા સફાઈ બરાબર ન થતા શિવસેનાના ધારાસભ્ય એ કોન્ટ્રાક્ટર પર નાળા નો કચરો નંખાવ્યો અને નાળાના પાણીથી નવડાવી નાખ્યો. જુઓ વિડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More