Site icon

FIR નહીં નોંધનારા પોલીસ કર્મચારીનું હવે આવી બનશેઃ મુંબઈ પોલીસ કમિશનરે આપી આ ચેતવણી.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

પોલીસ સ્ટેશનમાં(Police station) ફરિયાદ લઈ જનારાએ ધમકાવીને ભગાવી દેવાના અનેક કેસ મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. તેની નોંધ લઈને મુંબઈ પોલીસ કમિશનર(Police commissioner) સંજય પાંડેએ(Sanjay pandey) આવી પીડિત વ્યક્તિઓની ફરિયાદ નહીં સાંભળનારાના પોલીસ કર્મચારીઓને ચેતવણી આપી છે.

Join Our WhatsApp Community

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ન્યાય માગનારા સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશનની ભગાવી દેવામાં આવતા હોય છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને આવી અનેક ફરિયાદ(complaint) આવી હતી. તેની નોંધ લઈને કમિશનરને આવા પોલીસ કર્મચારીઓ(Police employee) માટે આદેશ બહાર પાડ્યો છે. તે મુજબ પીડિત વ્યક્તિની એફઆઈઆર(FIR) નોંધવાનું ટાળનારા પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આજે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ કારણે 6 કલાક રહેશે બંધ.. જાણો વિગતે

મુંબઈ પોલીસ કમિશનર પદે નીમાયા બાદ સંજય પાંડેએ સામાન્ય નાગરિકો માટે અનેક વખાણવાલાયક કામ કરી રહ્યા છે, જેમાં તેમણે સામાન્ય નાગરિકને કોઈ પણ ફરિયાદ હોય તેમને સાંભળવામાં આવતા ન હોય તેવા લોકો માટે મદદ કરવાનું વચન આપ્યું હતું અને સોશિયલ મીડિયા(Social media) પર ખાસ પોતાનો મોબાઈલ નંબર પણ શેર કર્યો હતો.
 

Vakola Fraud Case: લગ્નની લાલચ આપી પ્રેમીએ ખંખેર્યા ₹૧૭ લાખ: સાંતાક્રુઝમાં યુવતી અને તેની માતા સાથે વિશ્વાસઘાત; સ્વર્ગસ્થ પિતાની FD ના નાણાં પડાવી ડ્રાઈવર પ્રેમી ફરાર.
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવાર પ્લેન દુર્ઘટનામાં નવો વળાંક! રોહિત પવારે વિમાનની સ્થિતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલો; ‘ષડયંત્ર’ વાળા નિવેદનથી રાજકારણમાં ગરમાવો
Brutal Fight in Mumbai Local: કફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવી પડી ભારે! ચઢવા જેવી સામાન્ય બાબતે મહિલાએ ગુમાવ્યું ભાન; બીજી મુસાફર સાથે કરી એવી હરકત કે જાણીને ધ્રુજી જશો.
Goregaon Link Road Accident: મુંબઈમાં બાંધકામ હેઠળના બ્રિજની આફત યથાવત: ગોરેગાંવમાં ચાલુ કાર પર લોખંડનો પિલર ખાબક્યો; મુસાફરોનો ચમત્કારિક બચાવ.
Exit mobile version