Site icon

દક્ષિણ મુંબઈવાસીઓ માટે કામના સમાચાર. આ સ્મશાનમાં એક વિદ્યુત દાહ યુનિટ બંધ કરાયું જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દક્ષિણ મુંબઈમાં(South mumbai)  મરીનલાઈન્સમાં (Marine lines)આવેલા ચંદનવાડીમાં(Chandanwadi) સ્મશાનભૂમિ(cemetery)૨૯ એપ્રિલથી ૨૦ મે, ૨૦૦૨  દરમિયાન એક ભઠ્ઠી બંધ રાખવામાં આવવાની છે.

પાલિકાના જણાવ્યા મુજબ ચંદનવાડી સ્મશાન ભૂમિમાં ભઠ્ઠી નંબર-બેનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. તેથી ૨૯ એપ્રિલ, ૨૦૨૨થી ૨૦ મે, ૨૦૨૨ સુધીના સમયગાળામાં ચંદનવાડીના ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં(Electric cemetery) એક જ ભઠ્ઠી ચાલુ રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે ચંદનવાડી સ્મશાન ભૂમિમાં બે ઈલેક્ટ્રિક ભઠ્ઠી હોઈ બંને ભઠ્ઠી ૨૪ ક્લાક ચાલુ હોય છે. દરેક ભઠ્ઠીમાં એક એમ બંને ભઠ્ઠીમાં ૨૪ કલાકમાં ૨૦ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે.  એમાંની એક ભઠ્ઠીને ટેક્નિકલ સમારકામ(Technical repairs) માટે બંધ કરવામાં આવવાની છે.

 

Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Mumbai Airport Drugs Seizure: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૬૪ કરોડનું ‘હાઈડ્રોપોનિક વીડ’ જપ્ત, વિદેશી નાગરિક સહિત ૪ની ધરપકડ
Exit mobile version