Site icon

દક્ષિણ મુંબઈવાસીઓ માટે કામના સમાચાર. આ સ્મશાનમાં એક વિદ્યુત દાહ યુનિટ બંધ કરાયું જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દક્ષિણ મુંબઈમાં(South mumbai)  મરીનલાઈન્સમાં (Marine lines)આવેલા ચંદનવાડીમાં(Chandanwadi) સ્મશાનભૂમિ(cemetery)૨૯ એપ્રિલથી ૨૦ મે, ૨૦૦૨  દરમિયાન એક ભઠ્ઠી બંધ રાખવામાં આવવાની છે.

પાલિકાના જણાવ્યા મુજબ ચંદનવાડી સ્મશાન ભૂમિમાં ભઠ્ઠી નંબર-બેનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. તેથી ૨૯ એપ્રિલ, ૨૦૨૨થી ૨૦ મે, ૨૦૨૨ સુધીના સમયગાળામાં ચંદનવાડીના ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં(Electric cemetery) એક જ ભઠ્ઠી ચાલુ રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે ચંદનવાડી સ્મશાન ભૂમિમાં બે ઈલેક્ટ્રિક ભઠ્ઠી હોઈ બંને ભઠ્ઠી ૨૪ ક્લાક ચાલુ હોય છે. દરેક ભઠ્ઠીમાં એક એમ બંને ભઠ્ઠીમાં ૨૪ કલાકમાં ૨૦ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે.  એમાંની એક ભઠ્ઠીને ટેક્નિકલ સમારકામ(Technical repairs) માટે બંધ કરવામાં આવવાની છે.

 

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version