મુંબઈ મહાનગર પાલિકાની ચિંતા વધી, શહેરમાં સતત વધી રહ્યો છે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ; જાણો છેલ્લા કલાકમાં કેટલા લોકોએ ગુમાવ્યો જીવ 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 692 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,22,218 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 680 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 8,351 એક્ટિવ કેસ છે.

આજે છે પહેલી જુલાઈ, સિન્ડિકેટ બૅન્કે કર્યા છે અમુક નિયમોમાં બદલ, એની પડશે તમારા પર અસર; જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More