Site icon

મુંબઈનો સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગ પર ચિંતાના વાદળો. શ્રમિક મજૂરોની ઘર વાપસી, હવે ભાયંદર ના કારખાના કેમ ચાલશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ શહેરના ભાયંદર વિસ્તાર માં ૪૦૦૦થી વધારે સ્ટીલના યુનિટ આવેલા છે. અહીં ૪૦થી ૫૦ હજાર મજૂરો કામ કરે છે. આ મજુરો માંથી મોટા ભાગે મજૂરો ઉત્તર પ્રદેશ અને બિહાર થી આવે છે. કેટલાક મજૂરો રાજસ્થાનના પણ હોય છે. જોકે આ વખતે ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણી, મે મહિનામાં લગ્નસરાની મોસમ તેમજ લોકડાઉન અને કોરોના ને કારણે મોટી સંખ્યામાં મજૂરોએ પલાયન શરૂ કર્યું છે. આ પગલાંને કારણે ભાયંદર વિસ્તાર માં આવેલો સ્ટેનલેસ સ્ટીલ વ્યવસાય ચિંતામાં છે. વ્યવસાય સાથે જોડાયેલા અમુક લોકોનું માનવું છે કે પરિસ્થિતિ થાળે પડતા મજૂરો પાછા આવશે. પરંતુ આ વખતે કોરોના નો બીજો ફેસ કેટલો લાંબો ચાલે છે તેની ઉપર સર્વે કોઈની નજર ટકેલી છે. આમ કોરોનાને કારણે મુંબઈનો વધુ એક વ્યવસાય અડચણમાં છે.

શું મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ પંપ બંધ કરાવશે? આપ્યા આ સંકેત
 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version