Site icon

મુંબઈનો સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગ પર ચિંતાના વાદળો. શ્રમિક મજૂરોની ઘર વાપસી, હવે ભાયંદર ના કારખાના કેમ ચાલશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ શહેરના ભાયંદર વિસ્તાર માં ૪૦૦૦થી વધારે સ્ટીલના યુનિટ આવેલા છે. અહીં ૪૦થી ૫૦ હજાર મજૂરો કામ કરે છે. આ મજુરો માંથી મોટા ભાગે મજૂરો ઉત્તર પ્રદેશ અને બિહાર થી આવે છે. કેટલાક મજૂરો રાજસ્થાનના પણ હોય છે. જોકે આ વખતે ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણી, મે મહિનામાં લગ્નસરાની મોસમ તેમજ લોકડાઉન અને કોરોના ને કારણે મોટી સંખ્યામાં મજૂરોએ પલાયન શરૂ કર્યું છે. આ પગલાંને કારણે ભાયંદર વિસ્તાર માં આવેલો સ્ટેનલેસ સ્ટીલ વ્યવસાય ચિંતામાં છે. વ્યવસાય સાથે જોડાયેલા અમુક લોકોનું માનવું છે કે પરિસ્થિતિ થાળે પડતા મજૂરો પાછા આવશે. પરંતુ આ વખતે કોરોના નો બીજો ફેસ કેટલો લાંબો ચાલે છે તેની ઉપર સર્વે કોઈની નજર ટકેલી છે. આમ કોરોનાને કારણે મુંબઈનો વધુ એક વ્યવસાય અડચણમાં છે.

શું મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ પંપ બંધ કરાવશે? આપ્યા આ સંકેત
 

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version