176
Join Our WhatsApp Community
- મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 395 કોરોના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓના મોત નિપજ્યા છે
- છેલ્લા ૨૪ કલાકમાં 481 દર્દીઓ એ કોરોના ને મ્હાત આપી.
- અત્યાર સુધીમાં 2,84,331 દર્દીઓ સ્વસ્થ થયા છે.
- મુંબઈ શહેરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 94% થયો છે.
- હાલ શહેરમાં 6,676 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In