Site icon

NCP સુપ્રીમો શરદ પવારના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શનના કેસમાં વકીલ ગુણરત્ન સદાવર્તેને 2 દિવસની પોલીસ કસ્ટડી, તો 109 આરોપીઓને આટલા દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈની એક અદાલતે શરદ પવારના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શનના સંબંધમાં વકીલ ગુણરત્ન સદાવર્તેને 11 એપ્રિલ સુધી 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. 

Join Our WhatsApp Community

સાથે અન્ય 109 આરોપીઓને 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસે વકીલ ગુણરત્ન સદાવર્તેની પૂછપરછ માટે 14 દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાની માંગ કરી હતી.

સરકાર સાથે વિલીનીકરણની માંગણી સાથે, હડતાળ પર રહેલા એસટી કર્મચારીઓએ શુક્રવારે સાંજે NCP પ્રમુખ શરદ પવારના સિલ્વર ઓક હાઉસમાં અચાનક ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ દરમિયાન એસટી કર્મચારીઓએ શરદ પવારના ઘર પર પથ્થરો અને ચપ્પલ ફેંકીને વિરોધ કર્યો હતો.

મહારાષ્ટ્રના સૌથી ઊંચા નેતાના ઘર પર થયેલા આ હુમલાથી મહાવિકાસ આઘાડી સરકાર પણ ચોંકી ગઈ હતી.

 આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version