કોરોના વાયરસના નવા ચેપના સંક્રમણ ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ લીધો આ મોટો નિર્ણય. જાણો વિગતે

by Dr. Mayur Parikh

મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના વાયરસના નવા ચેપના સંક્રમણ ધ્યાનમાં રાખીને મુંબઈની તમામ શાળાઓ   "આગામી આદેશ સુધી" બંધ રાખવાનો નિર્ણય લીધો છે 

નગરપાલિકા કહ્યું છે કે જે શાળાઓ 18 જાન્યુઆરીથી ખૂલવાની હતી તે હાલ ખૂલશે નહીં.

પરંપરાગત વર્ગખંડની અધ્યયન શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરવા માટે બોલાવેલી બેઠક બાદ નાગરિક સંસ્થાએ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More