Site icon News Continuous Bureau | Mumbai

 મહાનગરપાલિકા નો નવો નિયમ : લોકડાઉન હોવા છતાં ચોવીસ કલાક આ બે કામ થઈ શકશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક ઓર્ડર બહાર પાડવામાં આવશે જે અંતર્ગત ઇ-કોમર્સ અને ખાદ્ય સામગ્રી પૂરી પાડવા માટે ૨૪ કલાકની પરવાનગી આપવામાં આવશે.

એટલે કે જે કોઈ વ્યક્તિ ઈ કોમર્સથી મંગાવી રહી છે તેને તેની ડિલિવરી 24 કલાક સુધી મળી રહેશે. આ ઉપરાંત ખાવાના ની હોટલો ના રસોડા ચોવીસ કલાક ચાલુ રહેશે, પરંતુ ડીલેવરી થકી જ ભોજન મળી શકશે.

કોરોના બન્યો બેકાબૂ : પુણેમાં બેડની અછત સર્જાતા હોટેલો ભાડે લેવી પડી

મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. 87% ટકા જેટલા દર્દીઓ એવા છે કે જેમના માં કોઈ લક્ષણ નથી. આ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના પોતાના ઘરે પણ સાજા થઇ શકે છે. માત્ર તેમને આરામ કરવાની જરૂર છે.

શહેરમાં ઈ-કોમર્સ તેમજ ખાણીપીણીની નો ધંધો કરી રહેલા લોકોને રાહત મળશે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version