મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,879 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 77 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,65,299 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 3,686 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 90% થયો છે
હાલ શહેરમાં 56,153 એક્ટિવ કેસ છે.
એક દિવસના વિરામ બાદ મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ… જાણો તાજા આંકડા