Site icon

શું મુંબઈ શહેરમાં હવે ઇમારતોમાં થી કોરોના ઝૂંપડપટ્ટી તરફ જશે. આ રહ્યો ઈશારો. જાણો વિગતે..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વે થી પાલિકા ના ઉચ્ચ અધિકારીઓની ઊંઘ ઊડી ગઈ છે. મહાનગરપાલિકા આખા મુંબઈ શહેરમાં રોગપ્રતિકારક શક્તિના પ્રમાણ નો રેકોર્ડ મેળવવા માટે સમગ્ર મુંબઈ શહેરમાં તપાસણી અભિયાન શરૂ કર્યું હતું.

કોરોના દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોવ તો સાવધાન! જાણો એઈમ્સના ડો. ગુલેરિયાએ શું કહ્યું?

ગત તપાસણી અભિયાનમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઝુંપડપટ્ટી ના રહીશો ના શરીર માં ૫૭ ટકા જેટલા લોકો પાસે રોગ પ્રતિકારક શક્તિ છે. પરંતુ આ પ્રમાણ બિલ્ડિંગમાં રહેનારા લોકોમાં દેખાયું નહોતું.

હવે તાજેતરમાં જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ઝુપડપટ્ટી રહીશોના શરીરમાં કુલ મળીને ૪૫ ટકા લોકોમાં પોઝિટિવિટી દેખાય છે. એટલે કે ૧૨ ટકા જેટલો તફાવત આવ્યો છે. મુંબઈ શહેરમાં જ્યાં ઝૂંપડપટ્ટીમાં ગીચ વસ્તી છે તે વિસ્તારમાં આટલો મોટો ફરક આવવો એ ચિંતાનો વિષય છે.

કોરોના મહામારી સામેની લડાઈમાં ડોક્ટરોની અછત ન વર્તાય એટલે વડાપ્રધાન મોદીએ લીધો આ મોટો નિર્ણય

આ રિપોર્ટ થી સતર્ક થયેલા મુંબઈ મહાનગરપાલિકાએ હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોતાની કાર્યવાહી વધારી દીધી

Vasudhaiva Kutumbakam Conclave 4.0: વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન
BMC Election 2026: ૧૫ જાન્યુઆરીએ મુંબઈમાં જાહેર રજા; મતદાન માટે રજા નહીં આપનાર સંસ્થાઓ સામે સરકાર લેશે કડક કાયદાકીય પગલાં.
BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Exit mobile version