Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ફરી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, આજે સતત બીજા દિવસે નવા કેસનો આંકડો 350ને પાર… મુખ્યમંત્રીએ આપ્યા આ નિર્દેશ..   

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં(Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી રોજ 200થી વધુ કોરોના કેસ(Corona case) નોંધાઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

શહેરમાં આજે 352 નવા દર્દીઓ(New patients) મળી આવ્યા છે. જો કે આ દરમિયાન એક પણ દર્દીનું મોત(Covid death) થયું નથી. 

કોરોનાના વધતા જતા કેસોને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) કોરોનાની તપાસ વધારવાનો નિર્દેશ આપ્યો છે.

આજે શહેરમાં આ વાયરસથી 213 લોકો સાજા થયા છે. આ સાથે, રોગચાળામાંથી(Pandemic) સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,042,910 થઈ ગઈ છે.

શહેરમાં હાલ કોરોનાના 1,797 સક્રિય દર્દીઓ છે.

આ સમાચાર પણ વાંચો :  કાંદીવલી, બોરીવલી, દહીસર અને મલાડમાં કુલ 2 દિવસ પાણી  નહીં આવે… જાણો વિગતે

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version