Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ફરી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, આજે સતત બીજા દિવસે નવા કેસનો આંકડો 350ને પાર… મુખ્યમંત્રીએ આપ્યા આ નિર્દેશ..   

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં(Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી રોજ 200થી વધુ કોરોના કેસ(Corona case) નોંધાઈ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

શહેરમાં આજે 352 નવા દર્દીઓ(New patients) મળી આવ્યા છે. જો કે આ દરમિયાન એક પણ દર્દીનું મોત(Covid death) થયું નથી. 

કોરોનાના વધતા જતા કેસોને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) કોરોનાની તપાસ વધારવાનો નિર્દેશ આપ્યો છે.

આજે શહેરમાં આ વાયરસથી 213 લોકો સાજા થયા છે. આ સાથે, રોગચાળામાંથી(Pandemic) સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,042,910 થઈ ગઈ છે.

શહેરમાં હાલ કોરોનાના 1,797 સક્રિય દર્દીઓ છે.

આ સમાચાર પણ વાંચો :  કાંદીવલી, બોરીવલી, દહીસર અને મલાડમાં કુલ 2 દિવસ પાણી  નહીં આવે… જાણો વિગતે

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version