મુંબઈ પોલીસે જાહેર કર્યો આદેશ. હવે શહેરમાં આ તારીખ સુધી જમાવબંધી લાગુ. જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે મુંબઈ પોલીસ દ્વારા મુંબઈમાં આઠ એપ્રિલ સુધી જમાવબંધી લાગુ કરવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન મુંબઈમાં પાંચ કે તેનાથી વધુ વ્યક્તિ એક સ્થળે એકઠી થઈ ન શકે. આ ઉપરાંત મોરચા, સરઘસ, વરઘોડો તથા સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

તેમજ મુંબઈમાં કોઈપણ સ્થળે ડ્રોન ઉડાવવાની પણ મનાઈ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :   હવે પશ્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં ડ્રગ્સ પકડાયું. ગોરેગામ અને સાંતાક્રુઝમાં કરોડોનું ડ્રગ્સ જપ્ત. જાણો વિગતે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More