Site icon

મુંબઈ પોલીસે જાહેર કર્યો આદેશ. હવે શહેરમાં આ તારીખ સુધી જમાવબંધી લાગુ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે મુંબઈ પોલીસ દ્વારા મુંબઈમાં આઠ એપ્રિલ સુધી જમાવબંધી લાગુ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમયગાળા દરમિયાન મુંબઈમાં પાંચ કે તેનાથી વધુ વ્યક્તિ એક સ્થળે એકઠી થઈ ન શકે. આ ઉપરાંત મોરચા, સરઘસ, વરઘોડો તથા સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

તેમજ મુંબઈમાં કોઈપણ સ્થળે ડ્રોન ઉડાવવાની પણ મનાઈ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :   હવે પશ્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં ડ્રગ્સ પકડાયું. ગોરેગામ અને સાંતાક્રુઝમાં કરોડોનું ડ્રગ્સ જપ્ત. જાણો વિગતે. 

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Vasudhaiva Kutumbakam: પરિવાર, સમાજ અને વૈશ્વિક વ્યવસ્થા પર સંવાદને પ્રોત્સાહન સાથે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’નું સમાપન
Mumbai Mayor Election Update: ૩૧ જાન્યુઆરીએ મુંબઈ મેયરની ચૂંટણી નહીં યોજાય; ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે કયા મુદ્દે અટકી છે વાત? જાણો વિગત
Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Exit mobile version