266
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
મુંબઈ શહેરમાં આવનારા બે દિવસ અઘરા છે. વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં જોરદાર વરસાદ પડી શકે છે તેમ જ પવનની ઝડપ પણ તીવ્ર રહેશે. આ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને કોઈ સમસ્યા ન થાય એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ આઇસીયુ વિભાગમાંથી 400 દર્દીઓને તાત્કાલિક સ્વરૂપે અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
'તૌકતે' વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની આટલી ટીમ તહેનાત કરાશે
આ ઉપરાંત જમ્બો સેન્ટરની આસપાસ આવેલાં ૩૮૪ વૃક્ષોને કાપવામાં આવ્યાં છે.
આમ એક તરફ કોરોના સામે લડી રહેલી મુંબઈ મહાનગરપાલિકાને એકાએક ઝડપી પગલાં લેવાં પડ્યાં છે.
You Might Be Interested In