Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક દિવસની શાંતી. રાજ ઠાકરેએ ઈદના દિવસે મહાઆરતી કરવાનો નિર્ણય ટાળ્યો.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

MNS ચીફ રાજ ઠાકરેએ(Raj thackeray) સોશિયલ મીડિયામાં(Social media) લખ્યું કે કાલે રમઝાન(Ramzaan) હોવાને કારણે મનસે કાર્યકર્તાઓને મહાઆરતી(maha aarti) નહીં કરવાનો આદેશ આપવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે રાજ ઠાકરેએ મસ્જીદો પરથી ગેરકાયદેસર ભૂંગળા(Loudspeakers) ખસેડવાની ડેડલાઈન(Deadline) આપી હતી. જે 3જી મે ના રોજ પુરી થતી હતી. 

બીજી તરફ મુંબઈ શહેરમાં અલગ – અલગ જગ્યાએ ચલો અયોધ્યાના(Ayodhya) બનેર અને પોસ્ટર લાગ્યા છે. જેમાં મનસે કાર્યકર્તાઓને રાજ ઠાકરે સાથે અયોધ્યા જવાની હાકલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસે MNS કાર્યકર્તાઓને તાત્કાલિક મુંબઈ છોડવાનો આદેશ આપ્યો. જાણો કેમ? જાણો વિગતે.

Mulund SUV Road Accident। મુલુંડમાં સોસાયટીમાંથી બહાર નીકળતી પૂરપાટ કાર શાકભાજીની લારી પર ફરી વળી; મહિલા વિક્રેતા અને માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત
Mumbai Medical Admission Racket। મુંબઈમાં મેડિકલ એડમિશન રેકેટનો પર્દાફાશ, અંધેરી પોલીસે કરોડોની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધારની કરી ધરપકડ
Mumbai Cyber Cell Arrest। મુંબઈમાં વિદેશી બેંકના અધિકારી સાથે ₹૬૮ લાખની સાયબર ઠગાઈ, શેર ટ્રેડિંગના નામે છેતરપિંડી કરનારી ગેંગના બે સાગરિત ઝડપાયા
Mumbai Fake Stamp Paper Scam। મુંબઈમાં તેલગી સ્ટાઈલનું કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચે નકલી સ્ટેમ્પ પેપર રેકેટનો પર્દાફાશ કરી ૬૨.૩૮ લાખના બોગસ સ્ટેમ્પ જપ્ત કર્યા
Exit mobile version