Site icon News Continuous Bureau | Mumbai

ઈશાન મુંબઈ માટે સારા સમાચાર, હવે  સમૃદ્ધિ મહામાર્ગ સાથે જોડાશે. જાણો મહત્વકાંક્ષી યોજના વિશે.

ઈસ્ટર્ન ફ્રીવેને કારણે પૂર્વીય ઉપનગરમાં રહેતા લોકો મુંબઈ શહેર આસાનીથી પહોંચી શકે છે. હવે તેઓ મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં પણ આસાનીથી પહોંચી શકશે.

truck accident on samruddhi expressway, one dead

સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો જારી! હવે બે ટ્રક એકબીજા સાથે અથડાયા, એકનું મોત

News Continuous Bureau | Mumbai

 મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી એટલે કે એમએમઆરડીએ નવો નિર્ણય લીધો છે. આ નિર્ણય ઈશાન્ય મુંબઈમાં રહેતા લોકો માટે ખૂબ ફાયદાકારકની મળશે. હાલ ઈસ્ટન ફ્રી વે સીએસટી થી  પૂર્વે ઉપનગરને જોડે છે. હવે ઈસ્ટન ફ્રી વે પર એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. આ રોડ થાણા અને ત્યાંથી આગળ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે સુધી જશે. ઉલ્લેખનીય છે કે ઈસ્ટન ફ્રી વે ને થાણે સુધી જોડવા વાળો ફ્લાયઓવર લગભગ બનીને તૈયાર છે. આ ફ્લાવર શરૂ થવાને કારણે છેડા નગર જંકશન પાસે ટ્રાફિકજામને છુટકારો મળશે. આ ઉપરાંત માનખુર્દ થી થાણા પહોંચવા માટે પહેલા કરતા ઓછો સમય લાગશે.

Join Our WhatsApp Channel

કેવી છે આ યોજના ?

 એમએમઆરડીએ ના અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ ૧૭ કિલોમીટરનો ફ્રી વે વધુ 14 કિલોમીટર સુધી લંબાવવામાં આવશે. ઘાટકોપર થી આનંદ નગર સુધી 14 કિલોમીટરનો એલિવેટેડ રોડ બનશે. છેડા નગર થી કાંજૂરમાર્ગ, એરોલી, તેમજ મુલુંડથી આ માર્ગ થાણાના આનંદ નગર સુધી પહોંચશે. પ્રસ્તાવિત યોજના માટે લગભગ 3,100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમજ આનું કાર્ય વર્ષ 2026 સુધીમાં પૂરું થશે. આ માર્ગ પર બંને તરફ ત્રણ ત્રણ લેન હશે તેમ જ તેની ઉપર મુસાફરી કરવા માટે ટોલ ચૂકવવો પડશે.

આ સમાચાર પણ વાંચો:  લ્યો કરો વાત, એક તરફ મોદી નો વિરોધ અને બીજી તરફ સામના અખબારમાં આખું ફ્રન્ટ પેજ મોદીના કટ આઉટ થી છવાઈ ગયું. જુઓ ફોટો.

Rare Loggerhead Turtle Rescue મુંબઈના દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલો દુર્લભ ‘લોગરહેડ’ કાચબો સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયો વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ
Police Return Lost Property આઝાદીના ૮૦મા પર્વ પર વેસ્ટ રીજન૨ પોલીસે અંદાજે રૂ. ૧.૧૫ કરોડની કિંમતી ખોવાયેલી મિલકત સાચા માલિકોને પરત સોંપી
Saki Naka Cab Accident સાકીનાકામાં કેબની અડફેટે આવી જતાં એક વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત ચાલક અટકાયતમાં
Mumbai Voter List Discrepancies મુંબઈની બેઠકો પર મૃત મતદારોના નામ હટાવવાની પ્રક્રિયામાં અસમાનતા, સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Exit mobile version