Site icon

દેશભરમાં ફાસ્ટેગ નો અમલ. પણ મુંબઈના પ્રવેશ દ્વારો પર નહીં. શા માટે? રોકડા ખિસ્સામાં મુકાય છે એટલે?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ફેબ્રુઆરી 2021

એ વાત સર્વે કોઈ જાણે છે કે મુંબઈમાં પ્રવેશના 5 ટોલનાકા પર દૈનિક હજારોની સંખ્યામાં ગાડી આવે છે જેમાંથી કરોડો રૂપિયાની કમાણી થાય છે. આ પૈસા રોકડા માં લેવામાં આવે છે. આટલા વર્ષોથી આ ટોલનાકા અહીં કેમ છે? તેના પૈસા હજી કેમ વસૂલ નથી થયા? આ સંદર્ભે એક રહસ્ય પ્રવર્તે છે.

હવે આ રહસ્યને પીઠબળ આપતી એક ઘટના બની છે.

આખા દેશમાં અત્યારે ફાસ્ટેકનો અમલ થયો છે ત્યારે મુંબઈના પ્રવેશ દ્વારો પર તે લગાડવામાં નથી આવ્યું. આથી અહીંયા રોકડાની વસૂલી હજી ચાલુ છે. આનો શું અર્થ લેવો? 

વાચકો આ સ્ટોરી ના કમેન્ટમાં લખે…..

આજથી લોકલ ટ્રેનમાં સ્પેશિયલ ડ્રાઇવ. કાયદો ભંગ કરનાર, એકે એકને પકડવામાં આવશે.

માસ્ક ન પહેરવામાં દક્ષિણ મુંબઈ વાળા સૌથી આગળ, સૌથી વધુ દંડાયા પણ ખરા. જાણો વિગત… 

Fake CBI Call: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’નો સૌથી મોટો આંકડો: નિવૃત્ત મહિલા ડોક્ટર સાથે ₹4.62 કરોડની છેતરપિંડી, 4 મહિના સુધી ઘરમાં જ કેદ રાખ્યા.
Andheri Fire: અંધેરીમાં ભીષણ આગનું તાંડવ: પંપ હાઉસની સિક્યોરિટી કેબિનમાં આગ ભભૂકી, કાર અને બાઇક બળીને ખાખ.
Amitabh Bachchan Bungalow: BMCની ઘોર બેદરકારી! અમિતાભ બચ્ચનના બંગલા પાસે રસ્તો ધસી પડ્યો, મુસાફરો અને પ્રવાસીઓના જીવ જોખમમાં..
Mumbai Pune Expressway: મુસાફરો સાવધાન! એક્સપ્રેસવે પર વાહનોના પૈડાં ફરી થંભ્યા, 20 કિલોમીટર સુધી લાંબી કતારો; શું લોનાવલામાં ફરી કોઈ અકસ્માત થયો?
Exit mobile version