Site icon

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ચર્ચિત અધિકારી સમીર વાનખેડેની વધી મુશ્કેલી, NCBના પૂર્વ ડાયરેક્ટર સામે નોંધાઇ વધુ એક FIR; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર, 

આર્યન ખાન ડ્રગ્સ કેસને લીધે વિવાદમાં ફસાયેલા એનસીબીના ભૂતપૂર્વ અધિકારી  સમીર વાનખેડેની મુશ્કેલી વધી ગઇ છે. 

થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં વાનખેડે સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વાનખેડેએ ઉમરની ખોટી માહિતી આપીને બાર એન્ડ રેસ્ટોરન્ટનું લાયસન્સ મેળવ્યું હોવાનો આરોપ છે.

એકસાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા વાનખેડે સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બારની પરવાનગી રદ કરવામાં આવી હતી.    

સંજય રાઉત શિવસેનાની છબી ખરાબ કરી રહ્યા છે, ભાજપના આ નેતાના નિવેદનથી હોબાળો.. જાણો વિગત

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version