મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કો આગામી મહિનાની આ તારીખથી ખુલશે. CM ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન..

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

મુંબઈ-નાગપુર(Mumbai-nagpur) વચ્ચે બાંધવામાં આવી રહેલા 701 કિલોમીટર લાંબા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે(bala saheb thackeray) સમૃદ્ધિ મહામાર્ગનું(Samruddhi Expressway) કામ ખતમ થવાના આરે છે. 

આ નવા ધોરીમાર્ગનું ઉદ્ઘાટન(Inaugration) સીએમ ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) હસ્તે કરવામાં આવશે. 

નાગપુરથી સેલુ બજાર(Shelu bazar) વચ્ચેના 210 કિમીના સમૃદ્ધિ માર્ગનો પ્રથમ ભાગ ઉદ્ઘાટન બાદ 2 મેથી ટ્રાફિક(Traffic) માટે ખોલવામાં આવશે. 

નાગપુરથી શિરડીનો(Shirdi) બીજો તબક્કો ઓગસ્ટ સુધીમાં શરૂ કરવામાં આવશે.
 
જોકે મુંબઈથી નાગપુર સુધીના આ પ્રોજેક્ટનો આખો કોરિડોર ડિસેમ્બર 2023 પહેલા શરૂ કરવાનો લક્ષ્યાંક છે.

આ માહિતી શહેરી વિકાસ અને જાહેર સાહસ મંત્રી એકનાથ શિંદેએ(Eknath shinde) આપી હતી.

 આ સમાચાર પણ વાંચો  :  શું રામદાસ આઠવલે ભાજપ સાથે પોતાનો છેડો ફાડશે? આ સંકેતો મળી રહ્યાં છે.. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More