Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કો આગામી મહિનાની આ તારીખથી ખુલશે. CM ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન..

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

મુંબઈ-નાગપુર(Mumbai-nagpur) વચ્ચે બાંધવામાં આવી રહેલા 701 કિલોમીટર લાંબા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે(bala saheb thackeray) સમૃદ્ધિ મહામાર્ગનું(Samruddhi Expressway) કામ ખતમ થવાના આરે છે. 

આ નવા ધોરીમાર્ગનું ઉદ્ઘાટન(Inaugration) સીએમ ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) હસ્તે કરવામાં આવશે. 

નાગપુરથી સેલુ બજાર(Shelu bazar) વચ્ચેના 210 કિમીના સમૃદ્ધિ માર્ગનો પ્રથમ ભાગ ઉદ્ઘાટન બાદ 2 મેથી ટ્રાફિક(Traffic) માટે ખોલવામાં આવશે. 

નાગપુરથી શિરડીનો(Shirdi) બીજો તબક્કો ઓગસ્ટ સુધીમાં શરૂ કરવામાં આવશે.
 
જોકે મુંબઈથી નાગપુર સુધીના આ પ્રોજેક્ટનો આખો કોરિડોર ડિસેમ્બર 2023 પહેલા શરૂ કરવાનો લક્ષ્યાંક છે.

આ માહિતી શહેરી વિકાસ અને જાહેર સાહસ મંત્રી એકનાથ શિંદેએ(Eknath shinde) આપી હતી.

 આ સમાચાર પણ વાંચો  :  શું રામદાસ આઠવલે ભાજપ સાથે પોતાનો છેડો ફાડશે? આ સંકેતો મળી રહ્યાં છે.. જાણો વિગતે

Mumbai Sakinaka Assault Case। માથું દીવાલ પર પછાડી સાળાને ગંભીર ઈજા પહોંચાડી બનેવી ફરાર થયો હતો; સાકીનાકા પોલીસે ઝીણવટભરી તપાસ બાદ દબોચ્યો
Mumbai Andheri SRA Fraud। અંધેરીમાં સસ્તા એસઆરએ ફ્લેટની લાલચ આપી દંપતી સાથે ૩૦.૫૦ લાખની ઠગાઈ એક મુખ્ય આરોપીની ધરપકડ
Kalyan Khadakpada Murder Case। કૌટુંબિક વિવાદમાં ભાભીની કરપીણ હત્યા કરી ભાગેલો આરોપી દિયર ઝારખંડ સરહદેથી ઝડપાયો
Mumbai GST Scam Malad। પતિના અવસાન બાદ મહિલા સાથે દગાખોરી લોનની લાલચ આપી જીએસટી આઈડીપાસવર્ડ મેળવ્યા, કંપનીના નામે ૭ કરોડના નકલી વ્યવહારો કર્યા
Exit mobile version