Site icon

અબ આયા ઊંટ પહાડ કે નીચે! પરમબીર સિંહ તપાસ માટે પહોંચ્યા મુંબઈ, ન્યાયતંત્રને લઈ  કહી આ વાત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે તપાસમાં જોડાવા માયાનગરી પહોંચ્યા છે. 

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા જઈ રહ્યા છે અને તેમને દેશની ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.

કોર્ટે મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યા બાદ પરમબીર સિંહ હાજર થયા છે.

બે દિવસ પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહના બંને ઘરના દરવાજે ઘોષિત ગુનેગારની નોટિસ ચોંટાડી હતી.

મંગળવારે ચોંટાડવામમાં આવેલી આ નોટિસમાં પરમબીર સિંહને 30 દિવસની અંદર તપાસ એજન્સી અથવા કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. 

શેરબજારમાં કમાણીની તકઃ દેશની સૌથી મોટી ખાનગી ઈન્શોરન્સ કંપની લાવી રહી છે IPO, આ કંપનીમાં છે રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version