Site icon

મુંબઈનું આ ટોલ નાકુ બુધવારથી બંધ થશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ફેબ્રુઆરી 2021

મુંબઈ શહેરવાસીઓ જ્યારે જ્યારે ઘોડબંદર રોડ થી પસાર થતા હોય છે ત્યારે તેમને ટોલ આપવો પડે છે. હવે આ ટોલનાકુ બુધવારથી બંધ કરવામાં આવશે. આ ટોલનાકા પર માત્ર અધિક માત્રામાં સામાન લઈ જવા વાળા વાહન પર 24થી 28 ફેબ્રુઆરી સુધી પૈસા વસૂલવામાં આવશે. આ સિવાય તમામ પ્રકારના ટોલ માંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે.

રસ્તા વિકાસ મહામંડળ દ્વારા આ ટોલનાકા ને વધુ પૈસા વસૂલવા ની પરવાનગી આપવામાં આવી નથી.

આ મુંબઈવાસીઓને થાણા જતા રસ્તા પર એક ટોલનાકા પર રાહત મળશે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version