Site icon

મુંબઈનું આ ટોલ નાકુ બુધવારથી બંધ થશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ફેબ્રુઆરી 2021

મુંબઈ શહેરવાસીઓ જ્યારે જ્યારે ઘોડબંદર રોડ થી પસાર થતા હોય છે ત્યારે તેમને ટોલ આપવો પડે છે. હવે આ ટોલનાકુ બુધવારથી બંધ કરવામાં આવશે. આ ટોલનાકા પર માત્ર અધિક માત્રામાં સામાન લઈ જવા વાળા વાહન પર 24થી 28 ફેબ્રુઆરી સુધી પૈસા વસૂલવામાં આવશે. આ સિવાય તમામ પ્રકારના ટોલ માંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે.

રસ્તા વિકાસ મહામંડળ દ્વારા આ ટોલનાકા ને વધુ પૈસા વસૂલવા ની પરવાનગી આપવામાં આવી નથી.

આ મુંબઈવાસીઓને થાણા જતા રસ્તા પર એક ટોલનાકા પર રાહત મળશે.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version