Site icon

મુંબઈનું આ ટોલ નાકુ બુધવારથી બંધ થશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ફેબ્રુઆરી 2021

મુંબઈ શહેરવાસીઓ જ્યારે જ્યારે ઘોડબંદર રોડ થી પસાર થતા હોય છે ત્યારે તેમને ટોલ આપવો પડે છે. હવે આ ટોલનાકુ બુધવારથી બંધ કરવામાં આવશે. આ ટોલનાકા પર માત્ર અધિક માત્રામાં સામાન લઈ જવા વાળા વાહન પર 24થી 28 ફેબ્રુઆરી સુધી પૈસા વસૂલવામાં આવશે. આ સિવાય તમામ પ્રકારના ટોલ માંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે.

રસ્તા વિકાસ મહામંડળ દ્વારા આ ટોલનાકા ને વધુ પૈસા વસૂલવા ની પરવાનગી આપવામાં આવી નથી.

આ મુંબઈવાસીઓને થાણા જતા રસ્તા પર એક ટોલનાકા પર રાહત મળશે.

Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
Exit mobile version