Site icon News Continuous Bureau | Mumbai

ખુશખબર !! પંઢરપુરમાં 24 કલાક વિઠ્ઠલ રુકમણીના દર્શન

Vitthal Rakhumai Darshan: મંગળવારથી આગામી 15 દિવસ સુધી શ્રી વિઠ્ઠલ-રુક્મિણી ભક્તોને દર્શન આપવા અથાક ઊભા રહેશે.

Vitthal Rakhumai Darshan

Vitthal Rakhumai Darshan

News Continuous Bureau | Mumbai

 Vitthal Rakhumai Darshan: અષાઢી એકાદશીના સમારોહને હવે માત્ર દસ દિવસ બાકી છે. શ્રીક્ષેત્ર પંઢરપુરમાં આજથી હજારો ભક્તો ઉમટી રહ્યા છે. પરંપરા મુજબ, મંદિર આજથી આગામી પંદર દિવસ સુધી 24 કલાક ખુલ્લું રહેશે, જેથી વધુમાં વધુ ભક્તો શ્રી વિઠ્ઠલ-રુકમણીના ઝડપી દર્શન મળશે..

Join Our WhatsApp Channel

VIP દર્શન બંધ

મંગળવારથી આગામી 15 દિવસ સુધી શ્રી વિઠ્ઠલ-રુક્મિણી ભક્તોને દર્શન આપવા અથાક ઊભા રહેશે. ભગવાનની પથારી દૂર થઈ ગઈ હોવાથી રાજોપચાર બંધ થઈ ગયો છે.

અષાઢી યાત્રાના પગલે વધુમાં વધુ ભક્તો પાદસ્પર્શના દર્શન કરી શકે તે માટે વીઆઈપી દર્શન બંધ રાખવામાં આવ્યા છે. જેના કારણે દર્શન લાઈન લગાડીને ઉભેલા તમામ લોકો દર્શન કરી શકશે. જ્યારે VIP લોકોએ પણ દર્શન લાઈન લગાડીને ઉભા રહીને દર્શન કરવા પડશે..

આ સમાચાર પણ વાંચો: ‘આ’ 3 યોગ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ માટે રામબાણ સાબિત થશે; દિવસમાં માત્ર 15 મિનિટ કરો અને તેને અજમાવી જુઓ

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version