Site icon News Continuous Bureau | Mumbai

તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. હવે આ તારીખે લોકલ ટ્રેનમાં સામાન્ય માણસની મુસાફરી સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.

Khar-Goregaon railway expansion: Finally, a ray of hope for 9km Khar-Goregaon railway expansion

Khar-Goregaon railway expansion: Finally, a ray of hope for 9km Khar-Goregaon railway expansion

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

19 જાન્યુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ક્યારેય સફર કરી શકશે તે સંદર્ભે કંઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.

બોમ્બે હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર સરકારના વકીલે એવી વાત રજૂ કરી હતી કે મંગળવાર સુધીમાં મંત્રાલયમાં થનાર બેઠકમાં લોકલ ટ્રેનમાં સામાન્ય માણસની મુસાફરી સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવશે. પરંતુ આવી કોઈ બેઠક કોરોના ની પરિસ્થિતિ ને કારણે થઈ નથી.

હવે સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ તેમજ રેલવે અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ના ટ્રાવેલિંગ સંદર્ભે નો નિર્ણય જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવશે. 

આમ લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ક્યારેય સફળ કરી શકશે તે નિશ્ચિતપણે કાંઈ નક્કી થઈ શક્યું નથી.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version