વરસાદનો અસર મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેન પર પડ્યો. સેન્ટ્રલ રેલવે ની આ સેવાઓ બંધ થઈ.

by Dr. Mayur Parikh

ભારે વરસાદને કારણે સીએસટી રેલવે સ્ટેશનથી થાણા તરફ જઇ રહેલી લોકલ ટ્રેનની સેવાઓ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે.

સેન્ટ્રલ રેલવેમાં અનેક સ્ટેશનો પર પાણી ભરાઇ જતા પ્રશાસને આ નિર્ણય લીધો છે.

જો પાણી ઉતરી જશે તો રેલવે સેવાને ફરી એક વખત બહાલ કરવામાં આવશે.

મુંબઈ પછી હવે થાણામાં પાણીની સમસ્યા, આ પંપીંગ સ્ટેશન માં પાણી ઘુસી ગયું. જાણો વિગત  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More