Site icon News Continuous Bureau | Mumbai

બે વર્ષ પહેલા ધડાકાભેર તૂટી પડેલો મુંબઇના સીએસટી નો હિમાલય બ્રિજ પાછો બનશે. આટલા કરોડ રૂપિયા ખર્ચ થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર

આશરે બે વર્ષ પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને તેની બહાર ના પરિસર ને જોડતો હિમાલય બ્રિજ સાંજના સમયે ધડાકાભેર તૂટી પડયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા જ્યારે કે 33 લોકો જખમી થયા હતા. ત્યારબાદ આ બ્રિજને પાછા બાંધવાની કોઈ કવાયત હાથ ધરવામાં આવી નહોતી. આ ઉપરાંત કોરોના આવી જતા કામ ટલ્લે ચડયું હતું.

Join Our WhatsApp Channel

લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત..

હવે આખરે નવો બ્રિજ બનાવવાનો રસ્તો સાફ થયો છે. હેરિટેજ કમિટીએ આ બ્રિજ બનાવવા માટે સહમતી આપી દીધી છે તેમજ કુલ મળીને સાડા સાત કરોડ રૂપિયા માં બ્રિજ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં મુકવામાં આવશે અને મંજૂરી મળી ગયા બાદ તેનું બાંધકામ શરૂ થશે.

Crime Alert સાબદા રહેજો.. ડોમ્બિવલીમાં હથિયારધારી 5 ચોરોની ગેંગ સક્રિય, સીસીટીવી (CCTV) થી દહેશત
Cyber Fraud Arrest શેરબજારમાં રોકાણના નામે નિવૃત્ત બેંકર સાથે લાખોની ઠગાઈ, તમિલનાડુથી સાયબર ગુનેગાર ઝડપાયો
Gold Smuggling Arrest મુંબઈ એરપોર્ટ પર DRI નો સપાટો પેન્ટમાં છુપાવીને લાવેલું ₹6 કરોડનું સોનું જપ્ત, મહિલા સ્મગલર ઝડપાઈ
Jam Mill Residents Protection જાહેર જમીનો પર રહેતા લાખો ભાડૂતો માટે રાહત! જેમ મીલના રહીશોને બોમ્બે હાઈકોર્ટનું રક્ષણ, હવે સુપ્રીમ કોર્ટ કરશે અંતિમ નિર્ણય
Exit mobile version