Site icon News Continuous Bureau | Mumbai

સવારે 7થી બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવાને કારણે આ સમસ્યા પેદા થશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

વેપારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ દુકાનમાં શી રીતે પહોંચશે. મુંબઈ શહેરમાં અત્યારે રાત્રે 8.00થી 06:00 સુધી કર્ફ્યુ લાગુ છે. આ પરિસ્થિતિમાં સવારે સાત વાગે દુકાને પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિએ 6:00 વાગ્યા પહેલાં ઘરેથી બહાર નીકળવું પડે. આ એક મોટી સમસ્યા છે, કારણ કે આવું કરવાથી કર્ફ્યુનો ભંગ થાય છે અને એ માટે પોલીસ પ્રશાસન કોઈ પણ વ્યક્તિને 2,000 રૂપિયાનો દંડ કરી શકે છે. આથી સવારે સાત વાગ્યે ખૂલતી દુકાન પર 9:00 પહેલાં કર્મચારીઓ નહીં પહોંચી શકે.

તો હવે કોરોનાની સારવાર માટે મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન; જાણો વિગત

તેમ જ ગ્રાહકો પણ સવારે ૧૦ કે ૧૧ વાગ્યા પહેલાં દુકાને પહોંચતા નથી. આ પરિસ્થિતિમાં જે સમયગાળો આપ્યો છે એને કારણે વેપારીઓને મોટી સમસ્યા થશે.

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version