Site icon News Continuous Bureau | Mumbai

સવારે 7થી બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવાને કારણે આ સમસ્યા પેદા થશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

વેપારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ દુકાનમાં શી રીતે પહોંચશે. મુંબઈ શહેરમાં અત્યારે રાત્રે 8.00થી 06:00 સુધી કર્ફ્યુ લાગુ છે. આ પરિસ્થિતિમાં સવારે સાત વાગે દુકાને પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિએ 6:00 વાગ્યા પહેલાં ઘરેથી બહાર નીકળવું પડે. આ એક મોટી સમસ્યા છે, કારણ કે આવું કરવાથી કર્ફ્યુનો ભંગ થાય છે અને એ માટે પોલીસ પ્રશાસન કોઈ પણ વ્યક્તિને 2,000 રૂપિયાનો દંડ કરી શકે છે. આથી સવારે સાત વાગ્યે ખૂલતી દુકાન પર 9:00 પહેલાં કર્મચારીઓ નહીં પહોંચી શકે.

તો હવે કોરોનાની સારવાર માટે મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન; જાણો વિગત

તેમ જ ગ્રાહકો પણ સવારે ૧૦ કે ૧૧ વાગ્યા પહેલાં દુકાને પહોંચતા નથી. આ પરિસ્થિતિમાં જે સમયગાળો આપ્યો છે એને કારણે વેપારીઓને મોટી સમસ્યા થશે.

MTHL Housing Fraud। MTHL પ્રોજેક્ટના નામે કરોડોનું ફૂલેકું પૂર્વ સાંસદના ક્વોટામાંથી ફ્લેટ અપાવવાની લાલચ આપી ૧.૧૨ કરોડની છેતરપિંડી, પાંચ સામે ગુનો દાખલ
Torres Investment Scam Back Online। કરોડોનું ‘ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ’ ફરી સક્રિય વિદેશથી ઇન્ટરનેશનલ કોલ્સ દ્વારા જૂના રોકાણકારોને ટાર્ગેટ કરાતા ફફડાટ
Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Exit mobile version