Site icon

18 વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવા સંદર્ભે મુંબઈના મેયર એ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

મુંબઈના મેયર કિશોરી પેડણેકર એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ૧૮ વર્ષથી ઉપરના લોકો ત્યારે જ વેક્સીનેશન સેન્ટર માં જાય જ્યારે તેમને વેક્સિન લેવા માટેનો મેસેજ કરવામાં આવે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અત્યારે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા નું બધું જ ધ્યાન 45 થી 60 વર્ષ વચ્ચેના લોકોને બીજો ડોઝ આપવા તરફનું છે.

Join Our WhatsApp Community

જાણીતા સિતારવાદક અને પદ્મભૂષણ વિજેતા એવા સુરના સમ્રાટનું થયું નિધન. કોરોના એ છીનવી લીધો સિતારો…

જ્યારે રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિન આવી જશે ત્યારે રાજ્ય સરકાર 18 વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપશે.
એટલે એક વાત સ્પષ્ટ છે કે હાલ આસાનીથી વેક્સિન મળવાની નથી.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version