Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આટલા ટકા કોરોનાના દર્દી અસિમ્પટેટિકઃ માત્ર આટલા ટકા દર્દી જ હોસ્પિટલાઈસ્ડ, BMCનો દાવો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

 ગુરુવાર.

મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના દર્દીની સંખ્યા 15,000 પર ગઈ છે. રોજ મોટી સંખ્યામાં કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે, તેમાંથી 89 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી. 

મુંબઈમાં ઓમાઈક્રોનની એન્ટ્રી બાદ ડિસેમ્બર 2021થી કોવિડના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલી ડિસેમ્બરના મુંબઈમાં 108 દર્દી હતા. તે સંખ્યા વધીને 15,000 પર પહોંચી ગઈ છે. જોકે મોટાભાગના દર્દીમાં અસિમ્પ્ટેટિક છે.

હાલ 89 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી. તેથી તેમાંથી માત્ર 17થી 18 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કોઈ લક્ષણો નહીં ધરાવતા દર્દીઓને  હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. માત્ર એક ટકા દર્દીને જ ઓક્સિજનની આવશ્યકતા જણાઈ છે. 

મલાડ બાદ મુંબઈ મહાનગરપાલિકા હવે કરશે આ મોટા વોર્ડનું વિભાજન, જાણો વિગત

Mumbai Digital Arrest| સીબીઆઈઈડીના નામે વયોવૃદ્ધ એન્જિનિયર સાથે ૧.૬૮ કરોડ રૂપિયાની ઠગાઈ આતંકવાદી કનેક્શનનો ડર બતાવી મુંબઈમાં લૂંટ
Kandivali Family Cheating| સગા સંબંધીઓ સાથે ઠગાઈ પોતાના જ પરિવારને ૧૯ લાખ રૂપિયાનો ચૂનો લગાવનાર આરોપી ૯ મહિના પછી કાંદિવલીથી ઝડપાયો
Mumbai Gold Robbery| મુંબઈ ગોલ્ડ ચોરી કેસ કાંદિવલીમાં ૫.૨૮ કરોડ રૂપિયાના સોનાના કંગનની લૂંટમાં પગાર વિવાદનો એંગલ સામે આવ્યો
Mumbai Airport DRI| મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી, ૧૩.૨૯ કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત; અલગઅલગ કેસમાં બે આરોપીઓની ધરપકડ
Exit mobile version