Site icon News Continuous Bureau | Mumbai

કલ્યાણ-ડોમ્બિવલીમાં પાલિકાએ કેમ કરી દુકાનો સીલ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 31 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોના પ્રતિબંધક નિયમ હેઠળ મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં હજી પણ સાંજના ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે. છતાં અનેક વિસ્તારોમાં દુકાનો ચાર વાગ્યા બાદ પણ ખુલ્લી રહેતી હોય છે. કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાએ જોકે નિયમોનું ઉલ્લંઘન કરનારી આવી દુકાનો સામે જોરદાર કાર્યવાહી કરી હતી.

મુંબઈ શહેરમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં ઉતાર ચડાવ યથાવત, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ ; જાણો આજના તાજા આંકડા 

પાલિકાએ ડોમ્બિવલીમાં ઈસ્ટ અને વેસ્ટમાં સ્ટેશનને લાગીને આવેલા વિસ્તારોમાં નિયમનું ઉલ્લંઘન કરી ચાર વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખનારાઓ પાસેથી દંડ વસૂલવાની સાથે જ દુકાનો સીલ કરી છે. જેમાં બે દિવસ દરમિયાન વાઇનની એક શૉપ સીલ કરી હતી, તો છ દુકાનો પાસેથી 30,000 રૂપિયાથી વધુ રકમનો દંડ વસૂલ કર્યો હતો.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version