Site icon News Continuous Bureau | Mumbai

કલ્યાણ-ડોમ્બિવલીમાં પાલિકાએ કેમ કરી દુકાનો સીલ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 31 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોના પ્રતિબંધક નિયમ હેઠળ મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં હજી પણ સાંજના ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે. છતાં અનેક વિસ્તારોમાં દુકાનો ચાર વાગ્યા બાદ પણ ખુલ્લી રહેતી હોય છે. કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાએ જોકે નિયમોનું ઉલ્લંઘન કરનારી આવી દુકાનો સામે જોરદાર કાર્યવાહી કરી હતી.

મુંબઈ શહેરમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં ઉતાર ચડાવ યથાવત, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ ; જાણો આજના તાજા આંકડા 

પાલિકાએ ડોમ્બિવલીમાં ઈસ્ટ અને વેસ્ટમાં સ્ટેશનને લાગીને આવેલા વિસ્તારોમાં નિયમનું ઉલ્લંઘન કરી ચાર વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખનારાઓ પાસેથી દંડ વસૂલવાની સાથે જ દુકાનો સીલ કરી છે. જેમાં બે દિવસ દરમિયાન વાઇનની એક શૉપ સીલ કરી હતી, તો છ દુકાનો પાસેથી 30,000 રૂપિયાથી વધુ રકમનો દંડ વસૂલ કર્યો હતો.

Malad Stock Market Fraud શેરબજારમાં કમાણીની ઘેલછા ભારે પડી મલાડમાં દંપતીએ 10 રોકાણકારોને 46 લાખનો ચૂનો ચોપડ્યો
Worli BEST Substation Theft સાર્વજનિક સંપત્તિ પર તસ્કરોની નજર વરલીમાં બેસ્ટના પાવર સ્ટેશનમાંથી લાખોની કિંમતના કોપર કેબલની ચોરી; તપાસ તેજ
Dadar Cyber Fraud એક્સબેંકર પણ ભેજાબાજોના શિકાર બન્યા મતદાર યાદી સુધારવાના નામે ફોન કરી ગઠિયાઓએ ખાતામાંથી ખંખેરી લીધા ૭ લાખ રૂપિયા
Khar Pub Attack મુંબઈમાં વિદેશી નાગરિક પર જીવલેણ હુમલો ખારમાં પબ બહાર નજીવી બાબતે યુગાન્ડાના યુવકને નિર્દયતાથી પીટી નાખ્યો!
Exit mobile version