Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈમાં વધુ એક હૉસ્પિટલની બેદરકારી આવી સામે, દર્દી કોરોના નેગેટિવ હોવા છતાં નથી આપી રહી મૃતદેહ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈ શહેરમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે બોગસ રસીકરણ અને હૉસ્પિટલોની બેદરકારીના મામલા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો દહિસરમાં સામે આવ્યો છે. જ્યાં હૉસ્પિટલ દ્વારા કોવિડના દર્દીને લઈને બેદરકારી દાખવવામાં આવી રહી છે.

દહિસર (પૂર્વ) માં રહેતી નિશા ચૌહાણને ગુરુવારે કેઈએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને બેડ પણ મળ્યો નહોતો. ત્યાર બાદ તેના પરિવારના સભ્યોની વિનંતી પર સ્ટ્રેચર પર નિશાની પ્રાથમિક સારવાર  કરવામાં આવી હતી. જોકે ગઈ કાલે મોડી રાત્રે નિશા ચૌહાણનું મોત નીપજ્યું હતું.  

લ્યો કરો વાત!! મુંબઈ પોલીસે બોગસ વેક્સિનેશન ની ફરિયાદ કરનાર કોલેજના ટ્રસ્ટીઓ ની વિરુદ્ધમાં જ કેસ નોંધ્યો. આ કારણ આગળ ધર્યું.

સારવાર દરમિયાન નિશાનું કોવિડ માટે બે વાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણમાં બંને વખત કેટલીક તકનિકી ખામીઓને કારણે તેનો કોરોના રિપૉર્ટ નેગેટિવ આવ્યો હતો. છતાં હૉસ્પિટલ દ્વારા નિશાના પરિવારજનોને તેની ડેડ બૉડી આપવામાં આવી નથી.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version