Site icon

ગિરગાંવની ૧૨૫ વર્ષ જૂની એલઆઇસીની આટલી  ચાલીઓના રીડેવલપમેન્ટનો રસ્તો થયો સાફ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં એલ.આઇ.સીના અધિકારવાળી ૮૨ સેસ ઈમારતોના જીર્ણોદ્ધારનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. મ્હાડાના યુનિટ મુંબઈ રીપેર બોર્ડે ઈમારતોના  પુન: નિર્માણ માટે તત્કાળ પ્રસ્તાવ મોકલવાનો આદેશ આપ્યો છે.

ગિરગાંવની આંગ્રેવાડી ચાલી, નવીન બદામવાડી, દેવકરણ નાનજી ચાલી અને દક્ષિણ મુંબઈમાં એલઆઇસીઓફ ઇન્ડિયાના અધિકારવાળી ૧૨૫ વર્ષ જૂની ચાલીઓ છે. આ ચાલીઓમાં ૧,૦૬૮ રેસિડેન્સી ફ્લેટ અને કુલ ૯૮૪ નોન રેસિડેન્સીયલ ફ્લેટ મળીને ૨,૦૫૨ ફ્લેટ છે. જેમાંથી લગભગ ૮૨ જૂની ઇમારતો છે. 

Join Our WhatsApp Community

આ બધી ઇમારતોના જીર્ણોદ્ધાર વિકાસ નિયંત્રણ નિયમાવલીના અધિનિયમ ૩૩(૭) અને ૩૩(૯) હેઠળ મ્હાડાના રીપેર બોર્ડના માધ્યમથી થશે.

Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Exit mobile version