Site icon News Continuous Bureau | Mumbai

ગિરગાંવની ૧૨૫ વર્ષ જૂની એલઆઇસીની આટલી  ચાલીઓના રીડેવલપમેન્ટનો રસ્તો થયો સાફ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં એલ.આઇ.સીના અધિકારવાળી ૮૨ સેસ ઈમારતોના જીર્ણોદ્ધારનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. મ્હાડાના યુનિટ મુંબઈ રીપેર બોર્ડે ઈમારતોના  પુન: નિર્માણ માટે તત્કાળ પ્રસ્તાવ મોકલવાનો આદેશ આપ્યો છે.

ગિરગાંવની આંગ્રેવાડી ચાલી, નવીન બદામવાડી, દેવકરણ નાનજી ચાલી અને દક્ષિણ મુંબઈમાં એલઆઇસીઓફ ઇન્ડિયાના અધિકારવાળી ૧૨૫ વર્ષ જૂની ચાલીઓ છે. આ ચાલીઓમાં ૧,૦૬૮ રેસિડેન્સી ફ્લેટ અને કુલ ૯૮૪ નોન રેસિડેન્સીયલ ફ્લેટ મળીને ૨,૦૫૨ ફ્લેટ છે. જેમાંથી લગભગ ૮૨ જૂની ઇમારતો છે. 

Join Our WhatsApp Channel

આ બધી ઇમારતોના જીર્ણોદ્ધાર વિકાસ નિયંત્રણ નિયમાવલીના અધિનિયમ ૩૩(૭) અને ૩૩(૯) હેઠળ મ્હાડાના રીપેર બોર્ડના માધ્યમથી થશે.

Western Railway Body Cameras and Jackets પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકર્સ પહેરશે સ્માર્ટ બ્લેક જેકેટ અને બોડી કેમેરા વિવાદ અને દલીલબાજી રોકવા માટે અનોખી પહેલ
Mumbai Water Cut મુંબઈમાં પાણી કાપ ? થાણે ખાતે પાઇપલાઇન રિપેરિંગનું કામ ત્રીજા દિવસે પહોંચતા પૂર્વ ઉપનગરોમાં પાણી પુરવઠો પ્રભાવિત થવાની સંભાવના
Reel Mumbai Local Train સ્વતંત્રતા દિવસની રીલ બનાવવી ભારે પડી ચાલુ લોકલ ટ્રેનમાં ત્રિરંગા સાડી પહેરીને સ્ટંટ કરતી મહિલાઓનો વીડિયો વાયરલ
Mumbai Ahmedabad Bullet Train મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મોટા સમાચાર જાણો ક્યારે અને કયા રૂટ પર શરૂ થશે પહેલો તબક્કો
Exit mobile version