મુંબઈ વાસીઓ ની ટ્રેન માં એન્ટ્રી બંધ. સરકારે આદેશ જાહેર કર્યો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

ગુરૂવાર

મહારાષ્ટ્ર સરકારે નવો આદેશ જાહેર કર્યો છે જે મુજબ હવે મુંબઈની લોકલ ટ્રેન, મેટ્રો ટ્રેન અને મોનો ટ્રેન આ ત્રણે ઊભા સામાન્ય માણસની ઍન્ટ્રી બંધ કરવામાં આવી છે. 

એટલે કે પહેલા જે અમુક કલાકો દરમિયાન સામાન્ય ટ્રેનમાં સફર કરી શકતા હતા તે હવે નહીં કરી શકે.

મહારાષ્ટ્ર સરકારે મોડી રાત્રે ગાઇડલાઇન જાહેર કરી : ખાનગી ઓફિસ માટે આ છે કાયદો. તમે જાતે વાંચીલો સરકારી કાયદો. અહીં છે તેની નકલ.
 

લોકલ ટ્રેનમાં મેડિકલ સ્ટાફ સફર કરી શકશે. પરંતુ સામાન્ય વ્યક્તિઓને ટ્રેનમાં એન્ટ્રી નહીં મળે. આ ઉપરાંત ટ્રેનમાં અને સાર્વજનિક બસમાં માત્ર 50 ટકા હાજરી સાથે સફર કરી શકાશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More