Site icon News Continuous Bureau | Mumbai

આ શ્રેણીના લોકોને ટ્રેનમાં મુસાફરી કરાવવા સંદર્ભે બોમ્બે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્ણય લેવા કહ્યું. જાણો વિગત.

બોમ્બે હાઇકોર્ટે કોરોના કાળમાં વકીલોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપવા માટે મહારાષ્ટ્ર સરકારને વિચારણા કરવા કહ્યું છે. 

ખંડપીઠે કહ્યું કે વકીલોને હાલમાં સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ નથી, તેથી તેઓ સુનાવણી માટે ઓફિસ અથવા કોર્ટમાં પહોંચી શકતા નથી. આને કારણે અદાલતોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા પણ વધી રહી છે.

Join Our WhatsApp Channel

હાલમાં, બોમ્બે હાઈકોર્ટ અને મોટાભાગની ગૌણ અદાલતો વિડીયો કોન્ફરન્સ દ્વારા તાત્કાલિક બાબતોની સુનાવણી કરી રહી છે.

જોકે કેટલાક કેસોમાં વકીલોને રૂબરૂમાં કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉત્તર મુંબઈમાં વધુ એક હૉસ્પિટલની બેદરકારી આવી સામે, દર્દી કોરોના નેગેટિવ હોવા છતાં નથી આપી રહી મૃતદેહ; જાણો વિગતે

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version