Site icon

 મુંબઈમાં વધતા જતા કેસ વચ્ચે પાલક મંત્રી અસલમ શેખેએ આપી ચેતવણી, કહ્યું જો સાવચેતી રાખવામાં  નહીં આવે તો શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા 50,000 થી આટલા લાખ સુધી પહોંચી જશે…  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર. 

મુંબઈમાં કોરોનાના દર્દીઓમાં મોટો વધારો થયો છે. 

મુંબઈના પાલક મંત્રી અસલમ શેખે કહ્યું છે કે જો સાવચેતી રાખવામાં  નહીં આવે તો મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા 50,000 થી 1 લાખ સુધી પહોંચી જશે.

સાથે તેમણે એમ પણ કહ્યું કે હાલ રાજ્યમાં લોકડાઉન લાદવાનો કોઈ ઈરાદો નથી. કડક નિયંત્રણો દ્વારા કોરોનાને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં નવા વર્ષની ઉજવણી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version