Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મુંબઈ શહેરમાં મોલ ખુલ્યા, પણ પ્રવેશ માટે આ શરત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,

Join Our WhatsApp Channel

૧૧, ઓગસ્ટ 2021,

બુધવાર

મમહારાષ્ટ્ર સરકારે કેબિનેટ મીટિંગ પછી મોલ ખોલવા સંદર્ભે એક મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્ય સરકારે જે નવી માર્ગદર્શિકા બનાવી છે તે મુજબ હવે મોલ ખુલ્લા રહી શકશે. જોકે એક કડક શરત લાગુ કરવામાં આવી છે જે મુજબ મોલમાં કામ કરનાર તમામ કર્મચારીઓ તેમજ ફરજ બજાવનાર દરેક વ્યક્તિએ કોરોના ની રસી ના બે ડોઝ લીધા હોવા જરૂરી છે.  આ ઉપરાંત મોલ માં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ પણ રસી લેવી જરૂરી છે. આટલું જ નહીં મોલમાં પ્રવેશ્યા ઇચ્છનાર તમામ વ્યક્તિએ બન્ને રસી લેવી જરૂરી છે અને તેને પણ 14 દિવસ પૂરા થઈ ગયા હોવા જોઈએ.

આમ મહારાષ્ટ્ર સરકારે મોલ ખોલી નાખ્યા છે પરંતુ કડક નિર્બંધ લાગુ કર્યા છે.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version