206
Join Our WhatsApp Community
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નું કામ 16 ઓગસ્ટથી બંધ થઈ જાય તેવા એંધાણ છે.
આંદોલનકારીઓએ નિર્ણય કર્યો છે કે જો 15 ઓગસ્ટ સુધી નવી મુંબઈના એરપોર્ટને ડી બી પાટીલ નું નામ નહીં આપવામાં આવે તો એરપોર્ટ સ્થળે જઇ અને આંદોલનકારીઓ કામ બંધ કરાવી દેશે.
આજે દિવસ દરમિયાન નવી મુંબઈમાં મોટી સંખ્યામાં આંદોલનકારીઓ પહોંચી ગયા હતા અને તેમણે ભારે હંગામો મચાવ્યો હતો.
સારા સમાચાર : ઘાટકોપર માનખુર્દ લિંક રોડ આ તારીખ સુધીમાં શરૂ થશે
You Might Be Interested In