મુંબઈ વાસીઓ માટે અગત્યના સમાચાર, આજે રાતથી બોરીવલી અને અંધેરી રેલ્વે સ્ટેશન વચ્ચે આટલા કલાકનો મેગા બ્લોક રહેશે…

by Dr. Mayur Parikh
WR: Night Block Between Borivali And Bhayandar

  News Continuous Bureau | Mumbai

 રેલવે ટ્રેક અને સિગ્નલ યંત્રણા ને મજબૂત કરવા માટે બોરીવલી તેમજ અંધેરીની વચ્ચે મેન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ રાત્રે 11.45 કલાકથી શરૂ થઈને સવારે 4.45 કલાક સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન બોરીવલી અને અંધેરી વચ્ચેની ફાસ્ટ ડાઉન લાઇન બંધ રહેશે. આ જ રીતે 11:45 થી 3:45 કલાક સુધી અપ લાઇન બંધ રહેશે.
જોકે સારી વાત એ છે કે રવિવારના દિવસે દિવસ દરમિયાન કોઈપણ બ્લોક રહેશે નહીં. આ માહિતી રેલવે વિભાગે પ્રેસ રિલીઝ થી બહાર પાડી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More