Site icon

મધ્ય રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.

News Continuous Bureau | Mumbai

24 એપ્રિલ એટલે કે રવિવારે મધ્ય રેલવેએ(Central railway) સમારકામના(Repairing) કામ માટે મધ્ય રેલવે લાઈન પર મેગાબ્લોક(Megablock) રાખવામાં આવનાર છે.

Join Our WhatsApp Community

રવિવારે સવારે 10.55 થી બપોરે 3.55 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(Chhatrapati Shivaji Maharaj Terminus)-વિદ્યાવિહાર(Vidya vihar) અપ અને સ્લો રૂટ પર મેગા બ્લોક રહેશે. 

આ દરમિયાન સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યા સુધી ઉપડતી સ્લો ટ્રેનોને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈનમાં ડાયવર્ટ(Fast line divert) કરવામાં આવશે. 

આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર થોભશે અને આ પછી ફરી સ્લો લાઈનના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને એક જ દિવસમાં બેવડો ઝટકો, ધરપકડ સામે કરેલી અરજી SCએ ફગાવી, ન્યાયિક કસ્ટડી પણ આ તારીખ સુધી લંબાઈ.. જાણો વિગતે

Crypto Scam Arrest: ₹20,000 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ: મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીની ધરપકડ, CBI ને મળી મોટી સફળતા
Borivali Railway Station: બોરીવલી સ્ટેશન પર મહિલાની છેડતી પીડિતાએ હિંમત બતાવી પીછો કર્યો, પણ આરોપી ચાલુ ટ્રેને પાટા પર કૂદીને ફરાર
Mumbai Property Tax Update: મુંબઈગરાઓ સાવધાન: ૩૧ માર્ચ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરો તો મિલકત જશે હરાજીમાં, BMCએ ૪૮૩ મિલકતો કરી જપ્ત
Mumbai Vidhan Bhavan Bomb Threat: વિધાનભવનને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, બજેટ સત્રની કાર્યવાહી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Exit mobile version