Site icon

મધ્ય રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.

News Continuous Bureau | Mumbai

24 એપ્રિલ એટલે કે રવિવારે મધ્ય રેલવેએ(Central railway) સમારકામના(Repairing) કામ માટે મધ્ય રેલવે લાઈન પર મેગાબ્લોક(Megablock) રાખવામાં આવનાર છે.

Join Our WhatsApp Community

રવિવારે સવારે 10.55 થી બપોરે 3.55 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(Chhatrapati Shivaji Maharaj Terminus)-વિદ્યાવિહાર(Vidya vihar) અપ અને સ્લો રૂટ પર મેગા બ્લોક રહેશે. 

આ દરમિયાન સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યા સુધી ઉપડતી સ્લો ટ્રેનોને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈનમાં ડાયવર્ટ(Fast line divert) કરવામાં આવશે. 

આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર થોભશે અને આ પછી ફરી સ્લો લાઈનના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને એક જ દિવસમાં બેવડો ઝટકો, ધરપકડ સામે કરેલી અરજી SCએ ફગાવી, ન્યાયિક કસ્ટડી પણ આ તારીખ સુધી લંબાઈ.. જાણો વિગતે

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version